
Worldwide Views: 35

Read Time:56 Second
ગાયત્રી જ્યંતિ પર્વ સવા કરોડ ગાયત્રી ચાલીસા પાઠ અભિયાન અંતર્ગત નવ દિવસીય ગાયત્રી ચાલીસા પાઠ અનુષ્ઠાન અંજુબેન વાવાડીઆ દ્વારા નચિકેતા સ્કૂલ, કાળીયાબીડ, ભાવનગર ખાતે તા.૧૫જૂન થી ૨૪ જૂન ૨૦૨૬ દરમ્યાન શુભારંભ
ગાયત્રી જ્યંતિ પર્વ સવા કરોડ ગાયત્રી ચાલીસા પાઠ અભિયાન તા.૧૫ થી ૨૪ જૂન ૨૦૨૬ અંતર્ગત વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમ,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી,જુનાવાડજ ખાતે દક્ષાબેન ગીરીશભાઈ પટેલ ગાયત્રી પરિવાર દ્વારા વડીલોને ગાયત્રી ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું હતું.





