Read Time:1 Minute, 9 Second
Jambusar Rana Samaj celebrates Khodiyar Jayanti 26.01.2026.
મહાસુદ આઠમ ને તારીખ 26 /1/ 2026 ના રોજ જંબુસર ખાતે રાણા સમાજના માઁ ખોડીયાર માતાના મંદિરમાં માઁ ખોડીયાર ના જન્મ મહોત્સવ ની સમગ્ર જંબુસર રાણા સમાજ દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ..
માઁ ના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે નવચંડી યજ્ઞનું પણ રાણા સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું તેમાં રાણા સમાજની એકતાના દર્શન થયા.. આ રીતે ઉત્તરોત્તર રાણા સમાજની એકતા વધે અને સનાતન ધર્મના આવા અનેક કાર્ય થાય એવી માતાજીને પ્રાર્થના કરું છું.
🙏🌹 માઁ ખોડલ સદા સહાયતે🌹🙏
કિરણભાઈ મોહનભાઈ રાણા મહેન્દ્રભાઈ બાબુભાઈ રાણા કલ્પેશભાઈ યોગેશભાઈ રાણા જયેશભાઈ અશોકભાઈ રાણા હિતેશભાઈ મોહનભાઈ રાણા












